પોસ્ટ્સ

Epf letetes update

  EPFO ( કર્મચારી ભવિષ્ય નિધિ  સંસ્થા) શું છે? શ્રમ અને રોજગાર મંત્રાલય ઇપીએફઓની દેખરેખ રાખે છે, જેની સ્થાપના 1951 માં કરવામાં આવી હતી. તે ઘરેલું અને વિદેશી કામદારો બંને માટે ઇન્શ્યોરન્સ પ્લાન્સ પ્રદાન કરે છે. ઇપીએફઓ એક બિન-સાંવિધાનિક સંસ્થા છે જે ભારતમાં પ્રોવિડન્ટ ફંડને નિયમિત અને દેખરેખ રાખે છે.

Ration Card E-kyc: રાશનકાર્ડ ધારકો માટે ગુડ ન્યુઝ, હવે મળશે ડબલ અનાજ

 રાશન, ફટાફટ જાણો સંપૂર્ણ માહિતી  Ration Card E-kyc Ration Card E-kyc: રાશનકાર્ડ ધારકો માટે ગુડ ન્યુઝ, હવે મળશે ડબલ રાશન, ફટાફટ જાણો સંપૂર્ણ માહિતી જુલાઇ 23/07/2024 Rajesh parmar  Ration Card E-Kyc : કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટના ડેટાને સુરક્ષિત રાખવા માટે ઘણા બધા નિયમો અને કેવાયસી પ્રક્રિયાઓ બહાર પાડવામાં આવે છે આ સાથે જ રાશનકાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી અપડેટ સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રાશનકાર્ડ ધારકોએ કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેમણે વહેલી તકે આ પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે  કારણ કે 2024ના પહેલા વર્ષના બજેટમાં રાશનકાર્ડ ને લગતી ઘણી બધી યોજનાઓ જાહેર થઈ શકે છે જો તમે કેવાયસીની પ્રક્રિયા નહીં કરાવી હોય તો તમને નવી યોજનાનું લાભ નહીં મળી શકે આ સાથે જ મળતી વિગતો અનુસાર રાશનકાર્ડ ધારકોને હવે ડબલ રાસન મળશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવા માં નથી આવી ચાલો તમને જણાવીએ કેવાયસી પ્રક્રિયા શા માટે જરૂરી છે અને કેવી રીતે કરાવવું.  રાશનકાર્ડ કેવાયસી કરાવું શા માટે ...